ભાદરવાનો ઓતરા-ચીતરાનો તાપ ઘટશે, પિતૃઓને તર્પણના શ્રાધ્ધ બાદ હવે, શરદ ઋતુના આગમને, પાકી રહેલા ધાન્યથી લહેરાતા ખેતરો સાથે ગરબાના તાલે ઉમંગની છોળો ઉઠશે….છ માંહેની આ એક ઋતુ; આસો અને કાર્તિક મહિનાનો સમય. કન્યારાશિનો સૂર્ય થાય ત્યારે બેસે છે અને વૃશ્ચિકરાશિનો સૂર્ય થાય ત્યારે આ ઋતુ ઊતરે છે.આવો આવી શરદ ઋતુને હરખે વધાવીએ…
Happy Birth Day to Shri Amitabha bachchana…. years….
બિગ બીના જીવનના ફેક્ટ્સઃ
1 અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચને 1925માં મેટ્રીક પાસ કર્યું હતું. એ પછીના બીજા જ વરસે એટલે કે ઈ.સ. 1926માં એમના લગ્ન થયા. એમની પત્નીનું નામ શ્યામા હતું. દૂબળી પાતળી કાયમની માંદી એવી શ્યામા લગ્ન સમયે ફક્ત ચૌદ વરસની હતી. કવિની ઉંમર અઢાર વરસની હતી. શ્યામાનું અવસાન ઈ.સ. 1936માં થયું
2 કવિ હરિવંશરાય બચ્ચન અને તેજીની પ્રથમ મુલાકાત જે દિવસે થઇ તે તારીખ હતી 31-12-41. બચ્ચનજી ત્યારે અલ્હાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના વ્યાખ્યતા તરીકે તાજા જ જોડાયા હતા. તેજી સૂરી લાહોરની ફતેહચંદ કોલેજમાં સાયકોલોજી ભણાવતાં હતા. અલ્હાબાદના કવિ અને લાહોરની જીવતી-જાગતી કવિતા, બન્ને મળ્યા બરેલીમાં.
3 તા. 10/10/1942નાં દિવસે કટરા શહેરમાં ડૉ. બ્રારનાં નર્સિંગ હોમમાં શ્રીમતી તેજી હરિવંશરાય બચ્ચન નામની મહિલાએ એક બાળકને જન્મ આપ્યો. નોર્મલ ડીલીવરી હતી. સાડા આઠ મહિને અવતરેલા બાળકનું વજન સાડા આઠ પૌંડ હતું અને એના દેહની લંબાઈ હતી 52 સેન્ટિમીટર.
(Thanks to Divyabhaskara..A news)
……………….
pl.click image…(with thanks to pratilipi for this picture)
Sharadne kavioe bahu lad ladavya chhe ema aap pan avi jao ho Rameshbhai.
શરદશી સુહે, વાદળાં ગયાં
જળ નદી તણાં નિતરાં થયાં,
ગગનથી સુધા ચંદ્રની ઝરી,
રસભરી રમે રાસ ગુર્જરી.
રમેશભાઈ, આપને માનસિક રીતે શબ્દના સુલતાન માનું છું. શબ્દ લાલિત્ય વાંચતા જ એમાંથી સુરીલું સંગિત વહે છે. દર વખતે કોમેન્ટ કરવાનું ટાળું છું કારણ કે મારી આપના કાવ્યો માટેની ભાવના તો એની એ જ રહે છે.
Vaah!!!Kone dhanyavad aapu?
Thanks for your valuable comments…
ઘૂમે ગરબો ગુજરાત….સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
October 13, 2015 by nabhakashdeep
On Mon, Oct 12, 2015 at 4:36 AM, આકાશદીપ
wrote:
>
રમેશભાઈ, આપની મંજ
ુ
ઇ
રમેશભાઈ, આપની મંજુરી વગર જ શરદ ગાન કાવ્ય ગુંજનમાં ગોઠવી દીધું છે. ક્ષમ્ય ગણશો. આપનો આભાર.
પ્રવીણ શાસ્ત્રીના સાદર સપ્રેમ સ્નેહ વંદન. દિવાળીના વધામણાં અને આગામી નૂતન વર્ષની શુભેચ્છાઓ.
આદરણીયશ્રી પ્રવિણભાઈ
સસ્નેહ શુભદીપાવલિ
આપ થકી બહુમાન મળી રહ્યું છે તેનો અમને તો ખૂબ ખૂબ આનંદ છે…આપ જેવા સાહિત્ય પ્રેમી વડે રચનાઓને મહાલવાનું મળે…એ માટે આપનો આભાર માનું તો અસ્થાને નહીં ગણાય.
સાદર
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીયશ્રી પ્રવિણભાઈ
સસ્નેહ શુભદીપાવલિ
આપ થકી બહુમાન મળી રહ્યું છે તેનો અમને તો ખૂબ ખૂબ આનંદ છે…આપ જેવા
સાહિત્ય પ્રેમી વડે રચનાઓને મહાલવાનું મળે…એ માટે આપનો આભાર માનું તો
અસ્થાને નહીં ગણાય.
સાદર
રમેશ પટેલ(આકાશદીપ)