ભારતનું રાજકારણ કરવટ બદલી રહ્યું છે. પ્રજામાં આશાનો દીપ બે સ્ત્રોતથી ઝગમગી રહ્યો છે. એક છે નીવડેલો નેતા જે પ્રજાભિમુખ વહિવટથી દેશને દોરવા સામર્થ્યની પહેચાન બનતા જાય છે…શ્રી નરેન્દ્ર મોદી. બીજા છે.. સંઘર્ષની યશોગાથા સાથે , દિલ્હીના રાજકરણમાં ડંકો વગાડી, એક આદર્શ રાજકારણમાં સ્થાપવા, હિંમતભેર આગળ વધી રહ્યા છે..શ્રી અરવિંદ કેજરીવાલ. ભારતને વિશ્વમાં એક નવી પહેચાન માટે, તેમની કાર્યશક્તિનો એક અહેસાસ પ્રજા હૃદયમાં અનુભવાય રહ્યો છે. આવો આ ઐતિહાસિક ક્ષણોને સંવરતી જોઈ, દેશના સુભાગ્ય માટે ગેબી શક્તિને પ્રાર્થીએ….જય ભારત..જય જય ત્રિરંગા.
રમેશ પટેલ(આકાશદીપ)
Shri Narendra Modi
Shri Aravind Kejarival
(Thanks to webjagat for these pictures)
नया विश्व…રમેશ પટેલ(આકાશદીપ)
आओ युवाओ मिलकर बनाये, एक नई तकदीर
दिलमें भरकर प्यार ढूंढे, नीत नयी मंझील
नयें होंशसे सीनाताने, गाये गौरव गीत
कदम से कदम मिलाके पथपे, लौटेंगे लेके जीत ॥
कैसे निराले सागर-सूरज, पावनकारी संबंध
बनकर छाये मेघ विश्वमें, बरसाये शुभ उमंग
निगाहे ठहरायेंगे व्योम द्वारे, खोजेंगे नयी सृष्टि
प्रकृतिसे प्यार करेंगे जीभर, पायेंगे प्रेमकी वृष्टि ॥
गांधी विचारके होंगे प्रहरी, झीलेंगे सत्यकी छाया
विमल दिलसे हरदिन जीकर, जोडेंगे सबसे नाता
सजायेंगे अहिंसासे नया जमाना, अभय मंत्र वरदान
नया भारत नये विश्वकी, देंगे एक पहेचान ॥
રમેશ પટેલ(આકાશદીપ)
યદા યદા હી ધર્મસ્ય……
Sacha arthma lokshahini sthapana thay ane nayaa bharatnu nirman thay ej apeksha. Jay bharat.
નાં ભારત ની કલ્પના સર્વેની હોય, જે જરૂર સાકાર થશે જ …