Feeds:
Posts
Comments

Archive for January 31st, 2012

યુગોનાં પુણ્ય જાગે ત્યારે જગ કલ્યાણનું નિમિત્ત બની માનવતાના પયગંબરો જન્મ લેછે. ભારતની મરદાલ થઈ ગયેલી અસ્મિતાને, આ મહામાનવે ચેતના ફૂંકી સજીવન કરી અને ભારતની નવી પેઢીને ખુશહાલીની ભેટ દીધી. વિશ્વને અહિંસાથકી ક્રાન્તિનો માર્ગ ચીંધ્યો. હર ભારતવાસી રાષ્ટ્રપિતા બાપુ ગાંધીનો અનંત ઋણી રહેશે. તેમનું બલિદાન માનવતાની અમર જ્યોત બની સદા ઝળહળતું રહેશે…   Rajghat About: In [...]

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.